મુંબઇમાં તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની 25th પુણ્ય સ્મૃતિનો અવસર ઉજવાયો સમસ્ત ઘાટકોપરના 999થી વધુ ભાવિકોએ...
ગોંડલ સંપ્રદાયના 200 વર્ષ પહેલાના ઇતિહાસનું પુનરાવર્તન કરતાં એકસાથે માતા-પુત્ર સહિત નવ મુમુક્ષુઓએ શ્રી ભાગવતી જૈન દીક્ષા અંગીકાર...
પોતાના ગુરુણી કોરોનાને કારણે કાળધર્મ પામ્યા હોવા છતાં પણ પોતાની શ્રદ્ધાને અડગ રાખીને સંયમ સમર્પણ કરનારા એવા શ્રી...
અત્ર તત્ર સર્વત્ર ત્યાગધર્મનો જયનાદ ગજાવીને ઉજવાઈ રહ્યો છે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે નવ...
હૃદયે હૃદયે સંયમ પ્રિતીની પાવન સ્પર્શના કરાવી ગયો રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં ઉજવાએલો...
પ્રભુ શરણમાં નત મસ્તકમ્ કરાવીને ઉજવાયો રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે 9 પુણ્યાત્માઓના દીક્ષા મહોત્સવનો...
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે નવ નવ પુણ્યાત્માઓનો શ્રી ભાગવતી દીક્ષા મહોત્સવનો થયો મંગલમય પ્રારંભ....
જીવનયાત્રા... મનુષ્ય ભવની જન્મથી મૃત્યુ સુધીની યાત્રા, આ યાત્રા અર્થરૂપ છે કે વ્યર્થરૂપ?? જન્મ સમયે કાંઈ જ ન...
સાધુ લગભગ બે-પાંચ-પંદર કે પચ્ચીસના સમૂહમાં વિચરણ કરતાં હોય છે. જ્યારે વ્યક્તિને સમૂહમાં રહેવાનું હોય છે ત્યારે વ્યવસ્થા...
એક આત્મા જ્યારે આત્મશુધ્ધિ અને આત્મકલ્યાણના લક્ષ સાથે સંસારનો ત્યાગ કરી, સંયમનો સ્વીકાર કરે છે, દીક્ષા ગ્રહણ કરી...
આત્મયાત્રા એટલે આત્માને શુધ્ધ કરવાની સાધના! આત્મયાત્રા એટલે કર્મોના મેલથી મલિન થયેલાં આત્માને નિર્મળ બનાવવાની process! કર્મોના મેલથી...