તપોત્સવ નિમિત્તે તપ અને ત્યાગના નાદથી ગુંજી ઉઠ્યું મુંબઈ ઘાટકોપર. ઉગ્રાતિઉગ્ર ઘોર તપશ્ચર્યા નિર્વિઘ્ને પરિપૂર્ણ થતાં રાષ્ટ્રસંત...
સમગ્ર જિનશાસનની ગરિમાને દેશ-વિદેશમાં ઉજાગર કરી રહ્યો, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય તપકેસરી પૂજ્ય શ્રી...
તપકેસરી પૂજ્ય શ્રી પરમ પવિત્રમુનિ મહારાજ સાહેબની મહાતપ સાધનાનો તપોત્સવ પ્રારંભ શોભાયાત્રાથી એક સપ્તાહ સુધી ગુંજી રહેશે બોરીવલી-કાંદિવલીના...
ગોંડલ સંપ્રદાયના 200 વર્ષ પહેલાના ઇતિહાસનું પુનરાવર્તન કરતાં એકસાથે માતા-પુત્ર સહિત નવ મુમુક્ષુઓએ શ્રી ભાગવતી જૈન દીક્ષા અંગીકાર...
પોતાના ગુરુણી કોરોનાને કારણે કાળધર્મ પામ્યા હોવા છતાં પણ પોતાની શ્રદ્ધાને અડગ રાખીને સંયમ સમર્પણ કરનારા એવા શ્રી...
હૃદયે હૃદયે સંયમ પ્રિતીની પાવન સ્પર્શના કરાવી ગયો રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પરમ શરણમાં ઉજવાએલો...
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે નવ નવ પુણ્યાત્માઓનો શ્રી ભાગવતી દીક્ષા મહોત્સવનો થયો મંગલમય પ્રારંભ....