મુંબઇમાં તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની 25th પુણ્ય સ્મૃતિનો અવસર ઉજવાયો

મુંબઇમાં તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની 25th પુણ્ય સ્મૃતિનો અવસર ઉજવાયો સમસ્ત ઘાટકોપરના 999થી વધુ ભાવિકોએ આયંબિલ આરાધના કરી તપસમ્રાટ ગુરુદેવના જીવન આધારિત અદભૂત નાટીકા ‘મહાપુરુષ’ સહુ માટે બની હૃદયસ્પર્શી   સીડી બનીને શિષ્યનો ભાર પોતાના માથે લઈને ઊંચે લઈ જાય તે ગુરુ હોય. ગુરુની આકૃતિ પાસે જનારા અનેક હોય પણ ગુરુના આત્મા […]

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનું પારસધામ ઘાટકોપર માં મંગલ પદાર્પણ

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનું મહાનગરી મુંબઈમાં થયું આગમન અનેક વિવિધતાઓથી શોભતી ભવ્ય સ્વાગતયાત્રા સાથે પારસધામ ઘાટકોપરમાં મંગલ પદાર્પણ કોઈ સુખી થાય છે માત્ર ધર્મના કારણે, કોઈ દુઃખી થાય છે,માત્ર અધર્મના કારણે! ધર્મ હંમેશા સમાધિ આપે, અધર્મ હંમેશા ઉપાધિ આપે. -રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ  મુંબઈવાસીઓની લાંબી પ્રતિક્ષા પછી મુંબઈ પધારેલા રાષ્ટ્રસંત પરમ […]

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ અમદાવાદમાં કરી રહ્યાં 16th ડીસેમ્બરે મંગલ પદાર્પણ

ધન્ય બનશે અમદાવાદની ધરા રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ અમદાવાદમાં કરી રહ્યાં 16th ડીસેમ્બરે મંગલ પદાર્પણ 2015ના ઐતિહાસિક ચાતુર્માસ બાદ ફરીને પધારતા પરમ ગુરુદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર જપ સાધના અને પ્રવચનનું આયોજન ચાણક્ય કમ્યુનિટી હોલ, જીવરાજ પાર્કમાં વર્ષ 2015માં સમગ્ર અમદાવાદના હજારો ભાવિકોને ધર્મભાવથી ભીંજવી દેનારું ઐતિહાસિક આરાધ્ય ચાતુર્માસ કરી જનારા રાષ્ટ્રસંત પરમ […]

Laghu Sarvatobhadra Tapp & Laghu Sinhnishkreedit Tapp Anumodna avsar

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે પુનડી ગામમાં ઉજવાશે મહાતપસ્વી આત્માઓનો તપોત્સવ 7th અને 8th ઓક્ટોબરે 100 દિવસીય તપ સાધના- લઘુસર્વતોભદ્ર મહાતપ આરાધક પૂજ્ય શ્રી પરમ સ્વમિત્રાજી મહાસતીજી એવમ્ 187 દિવસીય તપ સાધના – લઘુસિંહનિષ્ક્રિડીત મહાતપ આરાધક શ્રી પાયલબેન અજમેરાના થશે પારણા   રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર […]

Manavta Mahotsav 2022

માનવતારૂપી પેનથી આત્મારૂપી પાર્સલને પ્રભુના એડ્રેસ પર ડિલિવર કરી દેવાના મહામંગલકારી વિશ્વ વ્યાપી સંદેશને પ્રસારીને કચ્છના પુનડી ગામમાં ઉજવાયેલો માનવતાપ્રેમી વિશ્વવંદનીય રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના 52nd જન્મોત્સવનો માનવતા મહોત્સવ લાખો દુઃખી જીવોને શાતા-સમાધિ પમાડતી માનવતાના મોતી વેરી ગયો હતો. પરમ ગુરુદેવને જન્મોત્સવની અભિવંદના અર્પણ કરવા દિવસોથી આતુર બની રહેલા સમગ્ર મુંબઈ, મહારાષ્ટ્ર, […]

Samvatsari Pratikraman| 26,00,000+ Aaradhaks

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ઉજવાઈ રહ્યા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આવતીકાલે સંવત્સરીની અનેરી આરાધનામાં 26 લાખથી વધુ ભાવિકો આલોચના દ્વારા ભવોભવના પાપ-દોષોની વિશુદ્ધિ કરશે સિધ્ધક્ષેત્રના રચાયેલા સુંદર પ્રતીક પર બેસીને અનેક ભાવિકોએ કરેલી સિધ્ધત્વની ભાવયાત્રાના દ્રશ્યો હજારો હૃદય પર સિધ્ધત્વ પામવાના બીજ રોપી ગયાં અણસમજુને ગેરસમજ થાય, સમજુ વ્યક્તિને કદી ગેરસમજ થતી નથી. જે […]

7,00,00,000 Navkar Mantra Japp Sadhana | Paryushan Day 2

રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે અહંકાર મુક્તિનું સત્ય પ્રસારી ઉજવાયો પર્વાધિરાજ પર્વનો દ્વિતીય દિવસ ગુરુ પુષ્ય નક્ષત્રના અમૃત યોગમાં દેશ-વિદેશના હજારો ભાવિકોએ એક સાથે એક સમયે 7 કરોડથી વધુ નમસ્કાર મંત્રની જપ સાધના કરીને વિશ્વશાંતિની પ્રચંડ ઊર્જાનું કર્યું પ્રસારણ કચ્છમાં પ્રથમવાર જૈનદર્શનની ગૌરવવંતી ઐતિહાસિક ઘટનાઓને જીવંત કરતી “આરાધ્યા આર્ટ ગેલેરી”નું ઉદઘાટન તેમજ દ્વિતિય અર્હમ […]

Work Efficiency

Increase-Work-Efficiency

खणं जाणाहि पंडिए | English     |     हिन्दी     |    ગુજરાતી Meaning:   The one who can recognise the right moment is a learned man.   One who realises the importance of the right moment has the ability to be the learned one   भावार्थ:   जो क्षण को जान सके वह पंडित है।  […]

Commit suicide

Commit-Suicide

इओ विद्धंसमाणस्स, पुणो संबोहि दुल्लहा ।   दुल्लहाओ तहच्चाओ जे धम्मट्ठं वियागरे ॥   Shree Suyagadang Sutra | Adhyayan 15 English     |     हिन्दी     |    ગુજરાતી Meaning:   The one who is corrupted by in human birth, very rarely gets an opportunity to understand samkit (right knowledge) in other upcoming births. A human […]

Overcome Fear

Fear

खमावणयाए णं भंते! जीवे किं जणयइ?   खमावणयाए णं पल्हायणभावं जणयइ । पल्हायण भावमुवगए य सव्वपाण- भूय-जीव- सत्तेसु मित्तीभावमुप्पाएइ । मित्तीभावमुवगए यावि जीवे भावविसोहिं काऊण णिब्भए भवइ ।   Shree Uttradhyan Suttra 2 | Adhyan 29 English     |     हिन्दी     |    ગુજરાતી Meaning:   Question- Hey Bhagwan! What do we achieve from forgiveness? […]